SA343

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA343)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જુઠ થકી તો બધાંની બુદ્ધિ ભ્રષ્ટ થાય,

તેથી પાપ બહુ વધે, આત્મા તેથી નષ્ટ થાય.

સત્યને લીધે થજો રે સઘળા શુરવીર,

શેતાન જોર કરે તો સત્ય વાત પર રહેા સ્થિર.

સત્યપણાથી પ્રભુ થાએ છે અતિ પ્રસન્ન,

જુઠે જન ફસાય છે, સત્યે મળે છે તારણ.