SA259
| ૧ | હે ઇશ્વરના ઘાયલ હલવાન, રક્ત તુજમાં કરું મારું સ્નાન જો તારા ઘામાં રહું તો દુઃખ, બદલાઇ થશે જીવન સુખ. |
| ૨ | લે મન મારું ને રાખ સદાય, બંધ સૌને કાજ તારા સિવાય, મન મારાં પર તું મારજે છાપ, ને તેમાં તારું રાજય સ્થાપ. |
| ૩ | તારા વીંધેલા હૃદયમાં, વસનારની કેટલી ધન્યતા, જીવન ને બળ તેમને મળશે, ને તેમનાં કામ સંધા ફળશે. |
| ૪ | મન નરમ થઇ રહે આંસુઓ, વર્ણન ન થાય પ્રેમ તારાનું, બીજાનો નવ હરું વિચાર, તું મજ કાજ મૂઓ છે તારનાર. |