291: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો == {| |+૨૯૧ - જીવનના સર્વ વિકા..." |
(No difference)
|
Revision as of 12:17, 8 August 2013
૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો
| સવૈયા સત્તાવીસા કે શરણાગત | |
| કર્તા: જે. વી. એસ. ટેલર. | |
| ૧ | જીવનનો જે માર્ગ ભયંકાર તે પર છે મુજ પાય; |
| ચોગરદા છે વિધ વિધ ફાંદા, વસમો પંથ જણાય. | |
| ૨ | હે ત્રાતા, બળવાન નિયંતા, પંથ દેખાડો શુદ્ધ, |
| અંધારામાં જ્યોતિ કરાવી આપો આત્મિક બુદ્ધ. | |
| ૩ | માનવનું મન તું પરખે છે, ભટકેલાંને વાર; |
| ઘાત કરે વિશ્વાસ તણો જે તેને શોધી તાર. | |
| ૪ | પળભરના જે અલ્ય વિચારો તેને તુચ્છ કરાવ; |
| કાળ અનંત વિષેનાં વાનાં તે પર ચિત્ત ધરાવ, | |
| ૫ | થાય પછી જો અંચી આંધી, જળથળના ધમકાર, |
| ભંગ થયાની બીક ન માનું ધી ધરી રહેનાર. | |
| ૬ | જો મુજ પાસે હોશે ઈસુ, તો સહુમાં સુખ તાસ; |
| જીવ રહ્યે આનંદ કરું હું, મરણ થયે ઉલ્લાસ. | |
| ૭ | ઈસુ પર વિશ્વાસ ટકયાથી નિત્ય અચળછે આછ; |
| ભૂતળ પરનું બંધ થતાંમાં સુખપદ છે આકાશ. |