SA379: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA379
 
(No difference)

Latest revision as of 22:16, 10 May 2024

ઘોર અંઘારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કે મે!

હાથ ગ્રહી લો, રે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો...પ્રભુજી

વાસ કરો મારા જીવનમાં, વસી જીઓ મારાં નયનોમાં

સ્તંભ તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો... પ્રભુજી

પ્રાણ લીઘો છે પાપીને માટે, સ્તંભે જડાયા મારે સાટે,

ઘાર વહી જે સ્તંભે તમારા, તેમાં મને ન’વડાવો... પ્રભુજી.