7: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૭ – પ્રભુને દ્ધારે ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર. ૧ રમણીય કેવા ...")
 
No edit summary
Line 1: Line 1:
૭ – પ્રભુને દ્ધારે
==૭ – પ્રભુને દ્ધારે==
ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર.
{|
 
|+૭ – પ્રભુને દ્ધારે
રમણીય કેવા માંડવા તારા, સૌન્યો રે સરદાર,
|-
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.
|ટેક :
 
|પ્રભુ, મને તડો રે તમારે દ્વાર.
પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુઘરના અભિલાખ,
|-
હૌયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ....પ્રભુ.
|
|રમણીય કેવા માંડવા તારા,
|સૌન્યો રે સરદાર,
|-
|
|તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં,
| તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.
|-
|
|પલ પલ તલપે મનડું રે મારું,
|પ્રભુઘરના અભિલાખ,
|-
|
|હૌયુંય હરખે, કાયાય મલકે,
|મંદિરિયે જો મને રાખ....પ્રભુ.


૩ ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન,
૩ ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન,
Line 13: Line 27:
૪ કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર,
૪ કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર,
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.
|}

Revision as of 18:16, 15 July 2013

૭ – પ્રભુને દ્ધારે

૭ – પ્રભુને દ્ધારે
ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર.
રમણીય કેવા માંડવા તારા, સૌન્યો રે સરદાર,
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.
પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુઘરના અભિલાખ,
હૌયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ....પ્રભુ.

૩ ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન, ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.

૪ કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર, ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.