6: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 33: Line 33:
|શુદ્ધ કરો મન આજ....
|શુદ્ધ કરો મન આજ....
|-
|-
|
|
|
|
|
|
|

Revision as of 18:13, 15 July 2013

૬ - ઈશ્વરને આમંત્રણ

૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી.
તાલ : કેહરવા)
કર્તા : સી. એમ. જસ્ટીન
ટેક : ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ,
ઉગારો, શરણાગતને આજ.
ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
અમોને નવ કરશો નારાજ.
આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે,
પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ....
ઓ પ્રભુ.
દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો,
રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ....
ઓ પ્રભુ.
મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ....
ઓ પ્રભુ.
આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને,
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ....
ઓ પ્રભુ.