6: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૬ - ઈશ્વરને આમંત્રણ (રાગ મિશ્ર દરબારી. તાલ : કેહરવા) કર્તા : સી. એમ. જસ્ટ...")
 
No edit summary
Line 1: Line 1:
૬ - ઈશ્વરને આમંત્રણ
==૬ - ઈશ્વરને આમંત્રણ==
(રાગ મિશ્ર દરબારી.
{|
તાલ : કેહરવા)
|+૬ - ઈશ્વરને આમંત્રણ
કર્તા : સી. એમ. જસ્ટીન
|-
 
|
ટેક : ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ,
|(રાગ મિશ્ર દરબારી.
ઉગારો, શરણાગતને આજ.
|-
ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
|
અમોને નવ કરશો નારાજ.
|તાલ : કેહરવા)
 
|-
આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે,
|
પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ....
|કર્તા : સી. એમ. જસ્ટીન
ઓ પ્રભુ.
|-
દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો,
|
રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ....
ટેક :
ઓ પ્રભુ.
|ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ,
મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
|-
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ....
|
ઓ પ્રભુ.
|ઉગારો, શરણાગતને આજ.
આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને,
|-
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ....
|
ઓ પ્રભુ.
|ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
|-
|
|અમોને નવ કરશો નારાજ.
|-
|
|આશિષો સૌ છે તમ પાસે,
|કૃપા તમારીથી ઉગરાશે,
|-
|
|પાપ અમારાં માફ કરીને,
|શુદ્ધ કરો મન આજ....
|-
|
|ઓ પ્રભુ.
|-
|
|દેવ તણા હલવાન તમે છો,
|વચન તમારાં પૂર્ણ કરો છો,
|-
|
|રક્ત તણો છંટકાવ કરીને,
|શુદ્ધ કરો હમણાં જ....
|-
|
|ઓ પ્રભુ.
|-
|
|મંડળ તમારું મંદિર માંહે,  
|રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
|-
|
|પવિત્રતાનાં દ્વાર ઉઘાડો,  
|કરગરીએ મહારાજ....
|-
|
|ઓ પ્રભુ.
|-
|
|આશિષો પર આશિષ દઈને,  
|શેતાની બળ દાબી દઈને,
|-
|
|સ્વર્ગ તણાં વચનો સંભળાવી,  
|પ્રસરાવો તમ રાજ....
|-
|
|ઓ પ્રભુ.
|}

Revision as of 14:19, 15 July 2013

૬ - ઈશ્વરને આમંત્રણ

૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી.
તાલ : કેહરવા)
કર્તા : સી. એમ. જસ્ટીન

ટેક :

ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ,
ઉગારો, શરણાગતને આજ.
ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
અમોને નવ કરશો નારાજ.
આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે,
પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ....
ઓ પ્રભુ.
દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો,
રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ....
ઓ પ્રભુ.
મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ....
ઓ પ્રભુ.
આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને,
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ....
ઓ પ્રભુ.