339

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી.
સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ.
સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.