245

From Bhajan Sangrah
Revision as of 16:22, 9 August 2013 by 14.139.122.114 (talk)
Jump to navigation Jump to search

૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.

૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)
ટેક: જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...
યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં
ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "