239

From Bhajan Sangrah
Revision as of 15:59, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી== {| |+૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી

૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી
૮, ૬ સ્વરો
Tune: S.S. 272
અનુ.: હાવર્ડ વી. એન્ડુસ
સર્વ માણસે કીધું પાપ, નિયમો તોડયા છં,
તેને લીધે તો લાગ્યો શાપ, મરણ સદાનું તે;
ખ્રિસ્તે તારવા ચાહ્યું, તેથી તારણ આવ્યું.
ટેક: સર્વત્ર જાઓ, બધાંને કહો, કે પ્રભુ ઊઠયો છે;
આંભળે સૌ જન ત્યાં સુધી કહો, પ્રભુમાં જીવન છે.
માણસ પર ખ્રિસ્તનો પ્રેમ છે બહુ, એટલો કે ન કહેવાય,
માટે સ્વર્ગનું મૂકી સૌ જગત પર આવ્યો રાય;
રોગી કર્યાં સાજાં, ધન્ય, ધન્ય, રાજા !
જુઓ દેવનું હલવાન જેણે હરણ કર્યું છે પાપ,
વધસ્તંભે લીધાં તેણે તેની સજા ને શાપ;
મોતમાં તે ન રહ્યો, જીવતો થઈને ઊઠયો.