165: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૬૫ - તે પ્રીતિ વખાણજો== {| |+૧૬૫ - તે પ્રીતિ વખાણજો |- | |હર્ષધ્વજા |- |કર્ત...")
 
Line 11: Line 11:
|ટેક:  
|ટેક:  
|રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
|રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
|-
|૧
|છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો,
|-
|
|તે રક્તના તીર્થમાં રોજ તરો;
|-
|
|સહુ મેલને મૂકતાં માર તજો,
|-
|
|ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો.
|-
|૨
|ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા,
|-
|
|ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા;
|-
|
|તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો,
|-
|
|ને દોષનો ધાક તે દૂર કરો.
|-
|૩
|રે પાપના ઘા થયા સર્વ સ્થળે,
|-
|
|પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે;
|-
|
|સહુ શોક સાટે ખરી શાંતિ મળે,
|-
|
|ને હર્ષને કારણે આંસુ ટળે.
|-
|૪
|રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું,
|-
|
|ત્રાતા તણા મોતથી મોત ગયું;
|-
|
|તો  મોત આવે મને બીક નથી,
|-
|
|તે દ્વારથી આવશે મુક્તિ ગતિ.
|}
== Phonetic English ==
{|
|+165 - Te Priti Vakhaanajo
|-
|
|Harshdhvajaa
|-
|Kartaa:
|J.V.S.Taylor
|-
|Tek:
|Re priti vakhaanajo, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
|-
|-
|૧
|૧

Revision as of 16:30, 21 August 2013

૧૬૫ - તે પ્રીતિ વખાણજો

૧૬૫ - તે પ્રીતિ વખાણજો
હર્ષધ્વજા
કર્તા: જ.વ.સ.ટેલર
ટેક: રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો,
તે રક્તના તીર્થમાં રોજ તરો;
સહુ મેલને મૂકતાં માર તજો,
ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો.
ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા,
ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા;
તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો,
ને દોષનો ધાક તે દૂર કરો.
રે પાપના ઘા થયા સર્વ સ્થળે,
પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે;
સહુ શોક સાટે ખરી શાંતિ મળે,
ને હર્ષને કારણે આંસુ ટળે.
રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું,
ત્રાતા તણા મોતથી મોત ગયું;
તો મોત આવે મને બીક નથી,
તે દ્વારથી આવશે મુક્તિ ગતિ.

Phonetic English

165 - Te Priti Vakhaanajo
Harshdhvajaa
Kartaa: J.V.S.Taylor
Tek: Re priti vakhaanajo, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો,
તે રક્તના તીર્થમાં રોજ તરો;
સહુ મેલને મૂકતાં માર તજો,
ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો.
ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા,
ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા;
તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો,
ને દોષનો ધાક તે દૂર કરો.
રે પાપના ઘા થયા સર્વ સ્થળે,
પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે;
સહુ શોક સાટે ખરી શાંતિ મળે,
ને હર્ષને કારણે આંસુ ટળે.
રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું,
ત્રાતા તણા મોતથી મોત ગયું;
તો મોત આવે મને બીક નથી,
તે દ્વારથી આવશે મુક્તિ ગતિ.