140: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન== {| |+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન |- | |ઝૂલણા વૃ...")
 
Line 1: Line 1:
==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન==
==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન==
{|
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
|-
|
|ઝૂલણા વૃત્ત
|-
|કર્તા :
|એલિશા ઈ.શાસ્ત્રી
|-
|ટેક:
|ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
|-
|૧
|હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
|-
|
|એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
|-
|૨
|જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
|-
|
|કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
|-
|૩
|શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
|-
|
|કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
|-
|૪
|આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
|-
|
|દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
|-
|૫
|તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
|-
|
|કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
|-
|૬
|બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
|-
|
|તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન

Revision as of 13:47, 18 August 2013

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત
કર્તા : એલિશા ઈ.શાસ્ત્રી
ટેક: ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.

Phonetic English

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત
કર્તા : એલિશા ઈ.શાસ્ત્રી
ટેક: ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.