137

From Bhajan Sangrah
Revision as of 00:33, 30 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૭ - સ્વગૅરોહણ== {| |+૧૩૭ - સ્વગૅરોહણ |- |૧ |ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૩૭ - સ્વગૅરોહણ

૧૩૭ - સ્વગૅરોહણ
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી!
દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને!
આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને,
સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને.
જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી,
સામથ્ર્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે !
અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં.
મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો;
મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ.